નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “વસ્ત્રદાન મહાદાન અભિયાન “
આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ વસ્ત્રદાન અભિયાન નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે લોક કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ અને દિવસે ને દિવસે અલગ વિસ્તારમાં માં કામ કરતી આવે છે કાર્યક્રમ ની યાદીમાં જોઈએ તો ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, ઝુપડપટ્ટી વિસ્તારમાં કપડાં વિતરણ,શિક્ષણ,શરબત વિતરણ,સરકારી સ્કૂલમાં મહેંદી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,સમૂહ લગન,છાશ વિતરણ,આ કાર્યક્રમ ની યાદી છે,આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂપ્પડ પટ્ટી વિસ્તારમાં મજૂરો નાના માણસોને ગરીબ માણસોને વસ્ત્રદાન એ મહાદાન કહેવામાં આવે છે,2500 થીવધુ લાભાર્થી ઓને સ્થળ ઉપર જઈ વસ્ત્રદાન કરી અને સમાજ માં ઉપયોગી થતી આવી છે,આજ રોજ મહેન્દ્ર આયલાણી, હાર્દીપભાઈ મેતા, ઇન્દ્ર ડાભી, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી,ગણપત યુનિવર્સિટી તેના સ્ટુડન્ટ જોડાયા હતા તેમજસંસ્થાઓ આવા કાર્યક્રમો આવનારા સમયમાં આવા વસ્ત્રદાન ના કાર્યક્રમો આગળ કરવામાં આવશે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ,જયેશભાઈ ઉપાધ્યાય,તેમજ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું
આગામી 18/12 ના રોજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા તેડવાં માં આવશે જેમની ઈચ્છા હોય લોટા તેડવાં હોય તે બોલબાલા 3,મિલપરા કાર્યાલય સંપર્ક કરે તેવી અપીલ જયેશ ઉપાધ્યાય એ કરી હતી.




