Views: 61
1 0

Read Time:51 Second

​નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની શાળા નં. 92 માં 150 થી વધુ બાળકો માટે ‘બટુક ભોજન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.

​🙏 વિશેષ આભાર:
આ પુણ્યશાળી કાર્યમાં આર્થિક સહયોગ આપવા બદલ અમે દાતાશ્રી ભગવાનજીભાઈ પરમાર તથા શ્રી રમેશભાઈ વાડોલીયાના અત્યંત આભારી છીએ. સાથે જ, ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ શ્રી કરણભાઈ ઉડાણીનો પણ ખૂબ ખૂબ આભાર.
​અમારી સંસ્થા હંમેશા સામાજિક ઉત્થાન અને પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ છે. 🌳

​”માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા” 🙏

​📞 સંપર્ક: 82000 12906
📍 રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes

NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes

       NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes. NamrtaGreen Foundation is a social organization that is often working for the

નજીવા દરે સરકારી કામકાજો માટે નમ્રતાગગ્રીન ફાઉન્ડેશનના જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન મેંદરડામાં કરવામાં આવ્યું

નજીવા દરે સરકારી કામકાજો માટે નમ્રતાગગ્રીન ફાઉન્ડેશનના જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન મેંદરડામાં કરવામાં આવ્યું

       આજ રોજ નજીવા દરે સરકારી કામકાજો માટે નમ્રતાગગ્રીન ફાઉન્ડેશનના જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન મેંદરડામાં કરવામાં આવ્યું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તા વિતરણનું આયોજન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તા વિતરણનું આયોજન

       નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તા વિતરણનું આયોજન “જ્યાં માનવતા મહેકે ત્યાં જ કેશવ વસે: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા નિરાધાર બાળકો માટે ભોજન સેવાના દ્વાર ખૂલ્યા”​“નમ્રતા જેનું નામ – સેવા