નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની શાળા નં. 92 માં 150 થી વધુ બાળકો માટે ‘બટુક ભોજન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.
🙏 વિશેષ આભાર:
આ પુણ્યશાળી કાર્યમાં આર્થિક સહયોગ આપવા બદલ અમે દાતાશ્રી ભગવાનજીભાઈ પરમાર તથા શ્રી રમેશભાઈ વાડોલીયાના અત્યંત આભારી છીએ. સાથે જ, ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ શ્રી કરણભાઈ ઉડાણીનો પણ ખૂબ ખૂબ આભાર.
અમારી સંસ્થા હંમેશા સામાજિક ઉત્થાન અને પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ છે. 🌳
”માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા” 🙏
📞 સંપર્ક: 82000 12906
📍 રાજકોટ




